________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૭
લક્વાના ઇલાજ લકવો થયો હેય નેહાથ પગ રહી ગયા હોય તથા ખેંચાતા હોય ને છુટતા નહીં હોય તેના ઈલાજ.
ઈલાજ ૧ લો. મરઘીનાં તાજા ઈડાંમાંથી સફેદી કાઢી નાખી તે મની દાળને ભાંજ કડાઈમાં નાખી ચુલા ઉપર મુકીને ઝીણી આંચે ઘુંટીઆક કરવી ને ઘુંટતાં ઘુંટતાં બળીને કોલસા જેવી થશે ત્યારે તેમાંથી તેલ છુટશે તે તેલ કાઢી એક કાચના બુચની સીસીમાં ભરવું ને જ્યાં હાથ પગ ખેંચાતા હોય ત્યાં લગાડવું.
એ તેલનાં ચાર પાંચ ટીપાં દૂધમાં ભેળી વીધામાં લેવાથી ફાયદો થાય છે.
ઈલાજ ૨ જે. કાંદો ઘણે માટે પુખત થયો હોય તે દરરોજ કાએ સવારમાં ખાધાથી એ દરદને શાયદો કરશે.
ઇલાજ ૩ જે. વાવલાનાં ઝાડની લીલી છાલ તેિલા ૨ તથા સંહ તાલે ૧-એ બંનેને ખરાં કરી શેર ૧ પાણીમાં ઉકાળવાં ને શેર છ પાણી રાખવું. પછી તેને ગાળી કાઢી તેમાંથી એ દરદવાળાને તોલા ૩ દીવસમાં એક વખત પાવું. નાની ઉમરવાળાને એથી અરધે ભાગ દીવસમાં એક વખત પા. જે દર્દીને ત્રણ દિવસમાં શેર માલસ પડે તે પાંચ સાત દિવસ વધુ પાવું. પણ શેર નહી પડે તે બંધ કરવું.
For Private and Personal Use Only