________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૫.. એ બેઉને મેળવી તેને મલમ બનાવે, ને જ્યા પિત થયું હોય ત્યાં દહાડામાં એક વખત લગાડવું, અને ઘેિર પડે તે ઘણું દીવસ ચાલુ રાખવું. એ દવા કરે ત્યારે માછલી, દારૂ, તીખું, ખાટું તથા ગરમ ચીજ ખાવી નહી.
ઈલાજ ૨ જે. કાચકા અથવા જેને (સાગરગટા) પણ કહે છે, તે ઝાડનાં પાતળાં મુળયાં રતલ () લાવી પાણીમાં હકીજવવાં અને પછી તેને રસ કાઢી લેવો. તે રસ દિવસ ૩ સુધી દરરોજ સવારે પાવો. એથી રેગ દુર થશે. ઈલાજ ૩ જે.
તાલા. આંબાના ઝાડની ઉપરની છાલ કાઢી નીચેનો ગર્ભ. ૫ પીપળાનાં ઝાડની છાલ .. .. ••• • • ••• ૫ કરમદાનાં ઝાડની છાલ .• • • • • ••• • • • ••• ૫ સાતચીનનાં ઝાડની છાલ... ... . કાળા જાંબુનાં ઝાડની છાલ .. ... ... ... "
ઉપલી બધી છાલને છુંદી તેમાં પાણી તલા ૫ નાખી તેનો રસ કહાવે, ને તે રસ કપડાંએ ગાળો, પછી તેમાંથી રસ શેર વા (પા) લઇ તેમાં કળીચુનો આના બેભાર નાખી, દરદીને પીવા આપવું. સાંજ પણ એટલેજ ખોરાક ખાવો. ખોરાક-નાગલીની રોટલી વગર બીજું ખાવું નહીં.
ઇલાજ . તેલ.
તેલે. ગાજરનો રસ ... ... શ ષડવાસ... ••• ૦૫ લીમડાની જડની છાલ કા સાકર ... ... 2
For Private and Personal Use Only