________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮ કહાડી દાણા ૭ થી ૧૦ ખાવાં, અગર લીમડી લીધી હોય તે આખી ખાવી. તેથી ગેળાનું જોર નરમ થશે ને કેવત આવશે.
ઈલાજ ૫ મે. તવરનાં ઝાડ જે દરિયા કિનારે થાય છે તેનાં પાંદડાં પાણીમાં ઉકાળવાં, ને પાણી સહેજ ગરમ થાય એટલે, આંતરડું ગેળીમાં ઉતરી પડ્યું હોય ને પાછું ચકતું
હી હોય ત્યારે તે જગ્યા ઉપર એરંડીઉં તેલ લગાડી ઉપલાં ગરમ પાણીને સેક કરો ને ઉપર એરંડીઉં તેલ ચેપડવું, ને ગરમ કરેલાં પાંદડાં સેહવાય તેમ તે કેકાણે આંધળાથી અંતરગાળ ઠેકાણે આવશે; પણ એ સુરતમાં એક અવારનવાર ચાલુ રાખવો.
ઈલાજ ૬ ડ્રો. હરનીઆ અથવા અંતરગળ એટલે આંતરડું ગાળીમાં ઉતર્યું હોય તેને તેની જગ્યાએ લાવવાને ઇલાજ.
હુકમુરીનું ઝાડની ઉપર તરેહ તરેહુ રંગના લે લટકતાં થાય છે તે ઝાડને કંદ લઈ તેને પીસી તેની હૈપડી કરો જ્યાં “રપચર એટલે આંતરડું ઉતર્યું હોય
ત્યાં આધવો, ને કલાક દશ આર સુધી રહેવા દે ને ઉપર પાટે ધો. એ પાટો આર કલાક પછી એ
જે નવો આંધ. તે માટે છોડયા પછી ઉપર કેપરેલ અથવા કેલડ કીમ ભરવું. - એ પ્રમાણે કર્યાથી થોડા દિવસમાં આંતરડું ઉપર
હારી જશે.
For Private and Personal Use Only