________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬૧
ઈલાજ ૨૦ મા.
સરખા પાઇભાર કડુ કુટકી યાભાર એ સઘળાં વસાણાંને છુંદી ભુકો કરીને પાણી શેર હા માં એક રાત સુધી ભીંજવી રાખવાં, પછી સવારમાં કપડાંથી ગાળીને દહાડામાં ૩ વાર ગલાસ એક થાવું. એ પ્રમાણે દીન ૫-૧૦ સુધી પાયું. એથી ગમે તે જાતની તાય હરી તે નરમ પડશે.
ઈલાજ ૨૧ મે.
ધમાસે પાઇભાર વજન કરીઓનું પાઇભાર
કાંસકી જેઠીમધ... એવાદસ કાળીદરાખ શેર બ
...
www.kobatirth.org
તાલા.
૪
૪
વરીઆળી... ગુલામનાં કુલ ગાવશુમાન સુનામખી
૧
૩
એ સઘળાં વસાણાંને ફુટીને તેની ત્રણ પડી કરવી, ને પડી ૧ ને પાણી શેર ૧ માં ઉકાળવી. જ્યારે પાણી શેર ૦ા રહે ત્યારે ઉતારી ગાળી કાણાડી તેમાં શાકર તેાલો નાનાખીને દહાડામાં બે વખત ગલાસ એક ભરીને પાવું.
એ દવા ઉપર ચીકાસની જણસ ખાવા દેવી નહીં. જો અને તા ચાહા અને પાંઉના તાસ તથા ચોખાની ગરમ રોટલી આપવી. અનતાં સુધી હલકા ખારાક આવે,
ઇલાજ ૨૨ મા.
ગળેાલ, પીપરીમુળ, પીપર, હરડે, લવીંગ લીમડાની અંતરછાલ ધોળી, સુખડ, સુંઠ, કટુ, કરીનું. એ સર્વે વસાણાંને સરખે ભાગે લેઇ છુંદીને એનું
૨૧
...
...
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાલા.
૩
૪
૧
For Private and Personal Use Only
...
...
......