________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२८०
ઇલાજ ૬ ઠ્ઠી.
જેના પેટના કાઠો કબજ હોય ને ધારા પ્રમાણે પેટ આવતું નહીં હોય તેને પેટ લાવવાના ઈલાજ.
ગાલામનાં સુકાં પુલની કળી નંગ ૫ થી ૭ તેની ઉપરના ડીચા સાથે આવેલા ચાવલમાં કલાક ૦ા સુધી ખાસી રાખવી ને પછી બહાર કાઢી તેની ઉપરના ડીયાં કાઢી નાખી માવેા કરવા, ને તેમાં છુંદેલી સાકર અધી ચમચી મેળવીને સવારના ખાવી; એથી પેઢ આવી કાઠો નરમ થશે.
ઇલાજ ૭ મા.
હીમજી હરડે નંગ ૧૧ ને ભાંજી કટકા કરી ગરમ પાણી ગલાસ ૧ (તાલા ૬)માં રાતના સુતી વખતે ભીંજવી ઢાંકી રાખવી તે સવારના તેની ઉપરનું નીતરૂં પાણી કાહાડી લઈ તેમાં સાકર તાલા ા છુંદેલી ભેલી પીવું. ઇલાજ ૮ મે.
પેટ અચ્ચાંને તથા માટી ઊમ્મરના માણસને ક્રમજ રહેતું હોય તેમનાં પેટ લાવવાનો ઇલાજ. અસરઇ અદામ તાલા ા થી ના લઇ ગરમ પાણીમાં ભીજવી છોલતાં કાઢી નાખવાં. પછી તેને પીસી આ નવી કરી અંદર છુંદેલી ખારીક સાકર તેટલાજ વજનની મેલવી તેમાં માખણ તાલે ૧ ભેળી એકરસ કરવું, ને તેના બે ભાગ કરી દીવસમાં બે વખત ખાવું.
જો અથી પેટ સાફ નહીં આવે તા હમજી હરડે ખેંચ્યાની ભારને છુંદી ઝીણા આટા અનાવી ઉપલા સાથે મેલવી ખાવું. તેથી પેટના બાંધે નરમ થશે ને પેટ આવશે.
For Private and Personal Use Only