________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૯ મગજ ઠેકાણે નહી રહે તેના ઇલાજ. એ દરદ થવાનું કારણ ઠંડી વસ્તુ વધારે ખાવાથી તથા પાચન થયા સીવાય
ફરીથી ખાધાથી થાય છે. એને ઘેલાપણું અથવા ઉન્માદ વાયુ પણ કહે છે. જે માણસનું માથું ફરી જતું હોય, ચિત ઠેકાણે રહેતું નહીં હોય, તરેહવાર બેલે, કદી હશે અને કદી રડે તથા હાથ થી ચાળા કરે છે, તેના ઈલાજ.
- ઈલાજ ૧ લે.
તલા... તેલ.) તેલા. ત્રીકટું .. ... ૨ હીંગ ... ... ૨ સીંધાલુણ ... ૨ વજ ... ... ૨ કડું .. ... ર સરિસનાં આ ૨ કરંજ બી ... ૨ ઘાળી રાઇ.. ૨
એ સર્વે વસાણાંને કુટી કપડછંદ કરીને તેને ગાયનાં તાળ મુત્રમાં નાખીને ખુબ ખલ કરવાં; અને તેની મોટાં બેર જેવડી ગોળીઓ વાળવી, અને તે ગેળીઓને કત હવામાં સુકવવી. તે સુકાયા પછી એક સીસીમાં ભરી મુકવી; તેમાંથી એક ગેળી લઈને ઠંડા પાણીમાં ઘસીને ઉપલાં દરદવાળા માણસની આંખમાં આંજવી.
એમ થોડા દહાડા આંજ્યાથી ઘેલાપણું થયું હોય તે, તથા ચેથી તાવ પણ નરમ પડશે.
- ઈલાજ ૨ જે. બ્રાહમીનાં પાંદડાંને રસ તોલા ૩ થી ૫ કાઢી તેને ઘી શેર ૩ માં મેળવી તે ઘી તાપ ઉપર ઉનું કરવા સુકવું, અને રસ બળી જાય ત્યાં સુધી ઉપર રહેવા દઈ
હ૭
For Private and Personal Use Only