________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦૫
માથાનાં દર્દ.
માથુ' દુઃખે છે ત્યારે કાંઇ સુજતું નથી ને માણસ બેચેન રહે છે, ત્યારે નીચે લખેલા ઇલાજો કરવાથી માથાંને દુખાવેશ બંધ થાય છે. ઈલાજ ૧ લા.
તાલા.
સુખડ... ...૩ વાળા અરવાદસ... ૩ કાણા એલચી ... ૩
તાલા.
****
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાલા.
૩. વરીઆળી
૩
૩ રતાંજલી ૩
4334
...
એ સઘળાં વસાણાંને વાટીને ઠંડાં પાણી સાથે ખલ કરીને કાલે ચેાયડવું.
ઇલાજ ૨ જો.
સારૂં સેજું સુખડ લઈને તેને થંડા પાણીમાં અથવા ગાલામમાં ઘસીને કાલ ઉપર લગાડવું.
ઈલાજ ૩ જો.
For Private and Personal Use Only
ઉપલેટ. તજ.
જાયલ.
એ વે વસાણાંને એવડા દારૂમાં ઘસીને કપાળ ઉપર ચાપડવું. અગરનો દારૂ નહીં મળે તેા ઠંડા થાણીમાં ઘસીને ચાપડવું.
ઇલાજ જ થા. હીમજ. એ બેઉને સરખે ભાગે લઇને તેને છુંદી ભુકો કરવા
હરડે.
ય