________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખુબ પીસી ફરીથી તેને નીચવી તેમાંનું પાણી કહાડી ગાળેલાં પાણીમાં રેડવું ને કુંચે રદ કરવો. હવે એ પાણીમાંથી ત્રણ ત્રણ કલાકે અકેક ગલાસ (તાલા ૫) દીવસમાં ત્રણ વખત સાકર નાખી મેળવી પીવું. આરામ થતાં સુધી દવા ચાલુ રાખવી. એથી ઘણે શયદે થશે.
ઈલાજ ૨૮ મે. હિમજી હરડે નંગ ૧૧) ને છુંદી ખરી કરી - તના સુતી વખતે એક ગલાસ (તિલા ૬) ગરમ પાણીમાં ભીજ મુકવી. સવારે તે ઉપરનું નીતરૂં પાણી કાહાડી નાખી તેની હેડેને થશે લઇ તેમાં સાકર દેલી તેલે કા ભેલી તે પીવું. તેથી મરડાનાં દુઃખીને પેટ આવતાં હશે, ને લેહી સીમત પડતું હશે તેં મટી જઈ પેટ અધ થશે.
ઈલાજ ૨૯ મે. સંગજીને કે ૨ થી ૪ આની ભાર લઈ મલાહીમાં એલવી માળાથી લેહી સમિત પડતું બંધ થશે. નાનાં બરને ઊરવાં પ્રમાણમાં આપવું.
-
-
-
For Private and Personal Use Only