________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૧
તાલા.
તાલા,
કુલીનર્જન ... ... ૧ ખેડ ભૂમી... ... ૨ પીપર... ... ... વા વીપરી મુળ ... ૧ લ ગ .. ... ... મા તજ ... ... ... ૧ સુંઠ ... ... ... ૧ મરી કાળાં... ...
મરી સદ... ... ૧થા નીસેતર લુંગળીવાળા ૨ નીતર અંદરની લાકડી કહાડીને ફકટછાલકામમાં લેવી,
એ સર્વે વસાણાને ખરાં કુટીને તેના ૨ ભાગ કરવા. એક ભાગને ઠંડા પાણીમાં રાતે ભીજવી રાખવા ને સવારે તેમાં પાણી.શેર ના નાખીને ઉકાળો. ઉકાળીને
જ્યારે પાણી શેર મા ને આસરે રહે એટલે ઉતારી તેના ત્રણ ભાગ કરવા અને દહાડામાં ૩ વખત તે પીવા. એમ દીન ૧૦ સુધી પાવું. એ ઉપલી દવા પીતી વખતે તેમાં સાકર તેલ ૧ નાખવી. એ ઉકાળેલું પાણી ખપી રહે કે તે વસાણુમાં બીજું પાણી શેર ૧ નાખવું, ને તે વસાણાંને હાથે પાણીમાં ચેળી ઉકાળવાં, ને જ્યારે પાણી શેર ને આશરે રહે એટલે ઉતારી તેના છે ભાગ કરવા, ને તેને દહાડામાં બે વખત સાકર તિલે
નાખી પાવું. પછી પેલાં ભીજવેલાં વસાણું નાખ દેવાં, અને બીજો ભાગ ને છુંદી રાખેલે હોય તે કામમાં લે, અને તેને પણ ઉપર પ્રમાણે કહા બે દીવસ સુધી કરી કુચાને રદ કરો, અને પછી ન લેવો એમ કરી પધાથી ઘણો જ ફાયદો થશે.
ઈલાજ ર૪ મો. માથું લાંબા દહાડાથી દુઃખતું હોય તેનો ઈલાજ.
રામ તુલસીના રસમાં મરી કાળાંને એક દાણે ઘસીને નાકમાં (નાશ) સુંઘવાથી માથું દુખતું નરમ પડશે.
For Private and Personal Use Only