________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૩
ઈલાજ ૨ જે. દુધ.. ... તોલા ૭ પાણી... ... તલા ૭
એ બંનેને ઉકાળી ખુબ ગરમ કરી સાંકડાં મહેડાની તપેલીમાં નાખી, એ દરદવાળાને એક મોટી ચાદર માથેથી ઓઢાડી તેમાં એ વાસણ મુકી આણ આપ, જેથી પરસે પડીને માથું દુખતું હોય તે પણ નરમ પડે છે.
ઈલાજ ૩ જે. માલીઆગરીનું લાકડું પાણી સાથે ઘસીને માથે ચોપડવું. એથી માથાની ગરમી દુર થશે.
-
-
-
માથામાં ઉંદરી, લુખરસ તથા કીડ ઘણી જ થઈ હોય તેના ઈલાજ.
ઇલાજ ૧ લો.
તાલા,
તાલા.
૨ પારે... ... ... ૧ ગંધક ... ... ... ૫ આંબાહળદર ... ૫ ધાણું... ... .. ૫ આમચી ... ... ૫ મનસલ ... ••• ૫ જગાલ ... ... ર મોરથુથુ ... ... ૨
એ સઘળાં વસાણાંને છૂંદવાં. પછી પારાને બંધક સાથે વાટી મીઠું તેલ શેર ૧ અથવા ખપે એટલું લઈ તેમાં પકવવાં; પછી આકીની સઘળી દવા અંદર નાખી તે તયાર થયા પછી ચેપડવાથી આરામ થશે.
For Private and Personal Use Only