________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૭
ઈલાજ ૮ મે. એરંડાનું મુળ. સુહ. સરગવાનું મુળ. પડેલ. પહાડ મુળ. કુલીનર્જન. કુવાડીઆનાં બી.
એ સર્વે વસાણાંને સરખે ભાગે લઈને ચેખાની કાંજી સાથે વાટીને માથાં ઉપર લેપ કરવો જેથી સર્વે જાતનાં માથાંના રોગો નરમ પડશે.
ઈલાજ ૯ મો. આમળા શેર વા ને કુટી કપડછંદ કરીને તેમાંથી ચુરણ લે છા લઈ તેમાં તેટલી જ સાકર નાખી ઘી સાથે મેળવીને દરરોજ સવારમાં ખાવું. જે એ દવા લીધાથી બપોર સુધીમાં માથું દુખતું નહીં જ બંધ થાય તે એજ પ્રમાણે સાંજે પણ ખાવું. એથી માથું દુખતું સારું થશે.
ઈલાજ ૧૦ મો. બદામ તથા કેસર એ બંનેને ગાયના ઘીમાં ઘસી નાસ લેવો એથી ફાયદો થશે. ૨ -અદામને છુંદીને નવટાંકને આસરે લઈને તેને દુધ શેર મા માં પકાવીને તેની ખીર દરજ સવારે ખાવા આપવી; એથી પણ ફાયદો થશે. ૩ જાઅરણી સારી સેજી લાવીને દરરોજ સવારે શેર વા થી તે શેર ૦ સુધી ખાવી. એ પ્રમાણે ત્રણ દીવસ ખાવાથી માથાનું દરદ સારું થશે.
ઈલાજ ૧૧ મો. અ૬િ. સુંઠ, તજ. સાકર.
એ સર્વે વસાણાંને સરખે ભાગે લઈને ખરા કરીને તેમાં પણ શેર વા નાખીને ઉકાળવાં, ને જ્યારે
For Private and Personal Use Only