________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૯૩.
અચ્ચાં વસ ૫ થી ૭ ની ઉમરનાંને માટે ઉપલી ભુકીમાંથી તાલા શા લઇ, ગામઠી ચેાખાને પાણીમાં ભીજવી રાખી કલાક ૧ સુધી રહેવા દઇ પછી તે પાણી ગાળી કાહાડી તેમાંથી પાણી ૧ તાલે લઇ સાથે એ ળવી પાવું.
મોટા માણસને ઉપર ગુજમ ચોખાનું પાણી કરી તેમાંથી પાણી ના તાલા લઇ પાંચ તાલા ભુકી સાથે મેળવી પાવું.
ઇલાજ ર્ જો.
વરીઆળી તાલા ભા જાવંત્રી વાલ ૧
સુંઠ
તાલેા મા
સાકર... તાલેા મા એ સઘળી જણસ સાર્ કરી ખાખરી કરી ભા શેર પાણીમાં ઉકાળવી, અને ૰ા શેર પાણી રહે ત્યારે હેઠળ ઉતારી ઠંડુ પાડી કપડાંમ્ ગાળી કાઢી તેના એ ભાગ કરવા, ને સવાર સાંજ પાવું.
ખારાક–સાથુ ચેાખા અથવા ગામઠી ચેાખાની કાંજી અનાવી તેમાં શાકર ભેળીને દરદીને પાવી. વહુના ખારાક સુદલ આપવા નહીં.
...
ઇલાજ ૩ જો.
યુના મદીન ખાટા દાડમના દાણા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...
For Private and Personal Use Only
...
સંગજીરૂં કર્ડસામાંક ના તાલે
જસક
એ સઘળી જણસ તાલા શા ને વજને લઇ ખાખરી કરી શા ોર પાણીમાં ઉકાળવી, ને તેમાથી ૧ શેર મળવું ને અરધો શેર પાણી રહે ત્યારે તેમાં બે તાલા ચીનાઇ સાકર