________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮ ઉપર મૂકી તપાવવા તેથી તે ગાંગડે ઘટીને છુટા થઈ જશે એટલે વીણી લઈ તેને પણ જુદી કાઢવો. પછી ઉપલાં બધાં વસાણાને કુટી કપડછંદ કરી તે સાથે હીંગ તથા સંચળને ભુકો મેળવી ખલ કરવાને તેમાં લીંબુનો રસ નાખતા જવું ને ખલ કરતા જવું. એકવાર નાખ્યા પછી રસ સુકાઈ જાય કે બીજી વખત રસ નાખી ખલ કરવાં. બીજી વખત રસ સુકાયાથી ત્રીજી વખત રસ નાખી અલવા. એમ ત્રણ વખત ખલાયા પછી તે ગુરણ એક કાચનાં સુચની સીસીમાં ભરી રાખવું કે તેમાંથી દરરોજ સવારે તોલે ૦ થી તેલ ૧ સુધી. માણસના કદ પ્રમાણે મકી ઉપર ઠંડા પાણીમાં બે ચાર ગોટ પીવા. એથી ભાવન છેડવશે, ભુખ લાગશે ને ખાધેલું પાચન થશે.
ઈલાજ ૩ જે.. (ખાધેલું પાચન થવાના ઈલાજ) તાલા,
લેલા. રીલાં ..... ૩. સુંઠ... .. ૨ મરી...... ૧ પીયર ........ ના પોપરી મુળ ૧ કાળુજી... ૧ તજ ... ... ૧ નાગકેસર ૧ એલચીદાણા વડગ .... આમલત સ હીંગ... ... સળ ... ૧ સાધવ ... ૧૫ જવખાર... આ કાલવાણ... બાપ સાજી ... અજમો... ૨
તોલા,
એ સર્વેને કે કરી લીબુ તથા બીજેરાના રસમાં એક દીવસ ખલ કરી એક કાચના વાસણમાં એ શુરણ ભરી રાખવું ને દરરોજ સવારમાં તોલે કા તથા સને તોલે કા ખાવું ને ઉપર પાણી પીવું. એથી ખાધેલું પાચન થશે.
For Private and Personal Use Only