________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૮૪
ઇલાજ ૪ થા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અકલગરો તાલા ... ... ૫
વજ તાલા
અ અને વસાણાંને ફુટી કપડછંદ કરી તેની ભુકી એક સીસીમાં ભરી મુકવી; પછી તેમાંથી વાલ ૧૦ લઇ મધ સાથે મેળવી દહાડામાં ૩ વખત ચાટવી. એ પ્રમાણે દીન ૨૧ એ દવા લીધાથી શયદા થશે. ખોરાકમાં દુધ ને ભાત ખાવું. ઈલાજ ૫ મા.
નાગાથ કુટી પડછંદ કરીને તેની ભુકી એક સીસીમાં ભરી મુકવી. તેમાંથી વાલ ૫ ને આસરે લઇ એક ગલાસ ભરી ગાયના દુધમાં નાખી અકે ગલાસ દહાડામાં ત્રણ વખત પીવું. એ પ્રમાણે માસ ૧ સુધી પીએ તા ફાયદા કરશે.
તેલ, મરચું, ખટાશ ખાવા નહીં. ઈલાજ ૬ ઠ્ઠો.
સફેદ કાંદાના રસ કાણાડીને નાકમાં બે ત્રણ ટીપાં મુકવાં. એ પ્રમાણે થોડા દહાડા ચાલુ રાખવું,
ઈલાજ ૭ મા.
અડાયાં છાણાની રાખ તેાલા ૫ લઇ તેને કપડવ કરીને તેને તાલા ૫ જેટલાં આંકડાનાં દુધમાં ટ્વીન ૩ સુધી ભીજવી રાખવી, પછી સુકવી દરદીને સુંઘાડયા કરવી.
For Private and Personal Use Only