________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩ ઈલાજ ૧ લો. જે અજમે એક દાબડીમાં ભરો, અને ઉંટના માથામાં કડે થાય છે તે કીડ જ્યારે ઉંટ છીકે છે ત્યારે નાકમાંથી નીકળે છે, તે કિડ લઈને પેલી અજમાવાળી દાબડીમાં મુકવો, ને દાબડી ઢાંકી ઉપર તળે તે દાબડીને ખુબ હલાવવી. એમ કીધાથી તે કિડે દાબડીની અંદર ભસ્મ થઈ જાય ત્યારે પેલા અજમાને સુકે કરીને ઉપર જણાવેલાં સરખાં ચિન્હવાળા દરદીને ચપટી ભરીને સુંઘાડવી, એથી રીફરું મટશે.
ઈલાજ ૨ જે. તોલે.
તેલે લસણની કળી ... ... વા મળી .. ...... of વરીઆળી ... ... ... મા ટકણખાર ....... . વા ગરૂચંદન .... ... ... વા
એ સર્વે વસાણાને કુટીને ગાયના તાજ મુત્ર સાથે ખલ કરવાં અને પછી દરદીને દહાડામાં બે ત્રણ વખત એ દવા સુંઘાડવી એથી મગજને કીડ ટલશે.
• ઈલાજ ૩ જે. | મેટા કોળ અથવા ઉદર લઈ તેના સારામાં કાવલી વજનું છોડું ઘાલવું. પછે કેળને એક કાદવના વાસણમાં નાખી તેમાં મોડું ભરીને તેનું મોઢું બાંધી જમીનમાં એક ગજ ઉંડો ખાડો ખોદી દાટવું. ત્રણ માસ પછી તે વાસણ કાઢી તેમાંથી પેલું વજનું છોડું કાઢી લેવું, ને
જ્યારે શિફરું આવે ત્યાં તેને પાણીમાં ઘસી બે ત્રણ ટીપાં નાકમાં નાખવાં, તેથી ક્રીડે મરી જશે, અને શિરે મટી જશે.
For Private and Personal Use Only