________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૮ પેટ લાવવાના ઈલાજ. ન કોઈને પેટ કાજ થઈ ગયું હોય ને બિલાસેથી ‘આવતું ન હોય ને પેટમાં દુઃખા થયો હોય તેવા ધણીનાં પેટ લાવવાના ઇલાજ. ઈલાજ ૧ લે.
તાલે. પીળાં હરડાનું દળ એટલે છાલ ... ૧ ઈસપલ છોલતાં સાથે .. ••• .. હો ગુલાબનાં ફુલ • • • • • •. શા ગારીકુંવ... ... ... ... ... ... નારંગીની છાલ ... ... ... ... ... છા
એ સર્વે વસાણાંને કા શેર પાણીમાં ઉકાળવાં કે પાણી નવટાંક રહે ત્યારે ઉતારી ગાળી કાઢી તેના બે ભાગ કરવા; અને તેમાં ભાગ ૧ સવારે સાકર નાખી પીવે, તથા બીજો ભાગ સાંજે પીવે. એજ કાવે બીજે દહાડે વાયર. એમ તબીયત સારી થતાં સુધી ચાલુ રાખો.
ઈલાજ ૨ જે. ઘી આમળા (જિને મુર થાય છે તેનાં ઝાડની છાલને સુકવી બારીક ભુકી કરી, સીસીમાં ભરી રાખવી. ભણે શકિત લાવવી હોય અથવા પેટ લાવવું હોય જણ તોલે કા થી વા લઇ એક ચમચા દુધમાં મેળવી પી જવું. બચ્ચાને ફકત તોલે છે આપવું
For Private and Personal Use Only