________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૫૮ ઈલાજ ૧ લે. તાલા,
તાલા, અરડુસાને રસ... વા મધ... ... ... વા
એ બંનેને એકવાત કરી દરરોજ સવારે પીવું, અને બપોરે તથા સાંજે પણ એટલું જ પીવું. સાત દીવસ એ દવા પીધાથી ઘણે દે થશે પણ તેલ, મરચું, આમલી તથા વાયડો રાક ખાવો નહી.
ઈલાજ ર જે. - તાલા,
તોલા.
તોલા, અરડુસે ૪ દાખ કાળી રે હીમજી હરડે રે
એ ત્રણે વસાણને ખરાં કરીને પાણી શેર ૧ માં ઉકાળવાં ને પાણી શેર વ રહે એટલે ઉતારી ગાળી કાઢી દહાડામાં ત્રણ વખત પીવું. દીન ૧૦ સુધી એ દવા ચાલુ રાખવાથી ફાયદો થશે.
ઈલાજ ૩ જો.
તલા. તાલા.
તાલા, બકરીનું દુધ ૧૦ સાકર. ૨ મધ - ૨
એ સને એકવાત કરીને પીવું. દીન ૫ સુધી ચાલુ રાખવું. ખાધાની પહજી રાખવી.
ઈલાજ ૪ થે. ગાયનું દૂધ શેર છે અથવા તેલા ૧૦, તેમાં પાંચ ગણું પાણી નાખીને ઉકાળવું ને પાણી બધું મળીને ત્ર શેર (દશે તિલા) દુધ રહે ત્યારે ઉતારી દરદીને પાવું; અને થોડા દહાડા ચાલુ રાખવું.
For Private and Personal Use Only