________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૦
ઈલાજ ૯ મે. દુધની તાજી મલાઈ શેર માં થોડી છુંદેલી સાકર નાખીને દરોજ સવારે ખાવી, એથી ઝાડાવાટે લેહી પડતું બંધ થશે, ને પિત્ત બેસી જશે.
ઈલાજ ૧૦ મે.
તાલા. તલો. તેલા. દાખ કાળી. ૨ બેદાણા. ૨ ધાણ... રે
એ સર્વે ચીજને ખોખરી કરીને પાણી શેર ૧ મા ઉકાળવી અને પાણી શેર રહે ત્યારે ઉતારી તેમાં સાકર તેલા ૫ નાખી ત્રણ ભાગ કરવા, ને દીવસમાં ત્રણ વખત પીવું. થોડા દહાડા એ દવા ચાલુ રાખવી, તેમ ખેરાકની પરેજી રાખવી.
ઈલાજ ૧૧ મે. પીત હાથે પગે કેદરી એટલે રાઈના દાણા જેવું
થાય ને ઘવડવાથી ખેડો નીકળે તેને ઇલાજ. કદના (ખા) ચાવલને આંકડાનાં દુધમાં ૩ વાર પટ દેવે (ભીનવવા) ને તે સુકાયા પછી તેને વાટી તેમાં ઊંચુ મેગરેલ તેલ મેળવી પીતવાળી જગાએ અવાર નવાર ચેપડવાથી પીત સારું થશે.
ઈલાજ ૧૨ મ. કમોદના ખાને પાણીમાં ભીજવી વાટી તેમાં હળદર લીલી તથા મીઠા પાણીની દોઈની હેઠની ગાંઠ ઘસી એ ત્રણેને સાથે મેળવી લગાડવાથી પીત દુર થશે.
For Private and Personal Use Only