________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પેટમાં દુખતું હોય તેના ઈલાજ.
ખોરાક વધારે ખાવાથી તથા વાયડો રાક ખાવાથી પાચન નહીં થઈ એ રેગ થાય છે અને પેટમાં શુળ મારે છે તેના ઈલાજ.
ઈલાજ ૧ લે. ખાટાં લીંબુની ચીર ૧ ગાળ કાપી તે ચીરમાં થશે ખાડો પાડી તેમાં મરીની ભુકી વાલર, અજમાની ભુકી વાલ ૨ તથા સંચલ વાલ ૧ મુકી તે ચીરને અંગાર ઉપર મુકવી ને ખુબ ખદખદીને તૈયાર થાય, ત્યારે બહાર કહાડી સહેવાતી સાહેવાતી ચુસવી. એથી ગમે તે કારણથી પેટમાં દુખતું હશે તે નરમ પડશે.
ઈલાજ ર જે. ઠને બારીક મેદા નવી વાટવી. પછી તેમાંથી તલા મને આસરે લઈ તેને ફાકી જવી અને ઉપરથી ગરમ પાણી એક બે ગોટ પાવું. જે પેટમાં દુખતું બંધ નહીં થાય તે ફરીથી કલાક કલાકને આંતરે એક બે વખત શકવી. એથી પેટમાંને પવન છુટી તથા પેટ આવી આરામ થશે.
ઈલાજ ૩ જે. હીંગ સેજ બેઆની ભાર વાટી બારીક કરી તેની ભુકી ફાકવી. પણ વધુ વખત શાકવી નહીં,
For Private and Personal Use Only