________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેલા.
ર૭૧
ઈલાજ ૪ થે હીંગલે તેલા ર લીંબુના અથાણ. ... ૨ રસમાં દિન ૩ સુધી ખલ લવંગ.... .... ૨ કરેલ વાપર.
મોચસ... ... ૨
સાકર ... ... ૨ એ સર્વે વસાણાને ખલ કરવાં ને ખસખસનાં પસના ઉકાળેલાં પાણી સાથે મેળવી તેની ચણા જેવડી ગળી વાળવી. તેમાંથી મેટાં માણસને ૨ થી ૪ ગોળી જાયફળ સાથે ઘસીને દહાડામાં બે વખત આપવી અને નાનાં અચાને ગળી ૦ થી ૧ આપવી. જાયફળ નહીં મળે તે પાણીમાં ઘસીને પાવી. કોલેરાવાળા દરદીને પણ એ ગોળી આપવાથી ફાયદો થશે.
ઈલાજ ૫ મે. લા. હીંગળ તેલ મા લીંબુના લવંગ ..... ૧ રસમાં ૩ દીવસ સુધી સાકર ... ... ૨ ખલ કરી વાપરો. મોચરસ. ...
અફીણુ.... .૧
અથાણુ • • • • • પહેલાં હીંગળાને ખલ કરેલી ખલમાં અફીણ નાખી સાથે ખલ કરવું ને બરાબર મળી ગયા પછી તેમાં બીજા બધાં વસાણાં જે કુટી કપડછંદ કરી રાખ્યાં હેય તે નાખી દેવાં, ને તેમાં ખસખસનાં પોસનું ઉકાળેલું પાણી નાખી ખલ કરવાં. એ બધી દવા ખલાઈ
એકરસ થાય એટલે તેની ચણા જેવડી ગળી વાળવી, તેમાંથી નાનાં બચ્ચાંને ગાળી ૧ દરરોજ સવારે સાકરનાં પાણી સાથે આપવી અને મોટાં માણસને ગળી ૩ થી ૪ ખવાડવી એથી પેટ આવતાં બંધ થશે.
For Private and Personal Use Only