________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
oll
૨૭૩ ઉપલાં સઘળાં વસાણાંને ખરાં કરીને કાદવનાં વાસણમાં પાણી શેર ૧ માં ઉકાળવાં, ને પાણી બળીને ગલાસ ૧રહે ત્યારે ઉતારી ગાળી કાઢી તે પાણી દહાડામાં બે વખત પીવું, અને એજ મુજબ એ કહા દીન - સુધી ઉકાળી પીવે. એથી પેટ આવતાં બંધ થશે.
ઈલાજ ૧૦ મે. - તેલા.
તોલ પાસતે ••• ••• ૦ ધાણા ••• ••• સુવા ...
અતીવીસની કળી સુંઠ... ... ... આ બીલી ... ... વા વાળા .. . . ૦ મેચ રસ ... ... શા મરી કાળાં... ... વા ધાવરીનાં ફુલ... વા કડા છાલ... ... વા ખસખસ... ... 2
એ સઘળાં વસાણાંને બે ખરાં કરી પાણી શેર મા માં ઉકાળવાં ને પાણી શેર વા રહે ત્યારે ઉતારી ગાળી કાઢી તેમાંથી દહાડામાં ત્રણ વખત પીવું. બીજે દહાડે એજ કહાવે એટલાજ પાણીમાં ઉકાળી પીવે. એથી પેટ આવતાં તુરત બંધ થશે.
ઈલાજ ૧૧ મે. તોલા,
તોલા, જાવંત્રી ... ... ૧ એલચીદાણા ... ... ૧ લીંગ ... ... ૧ અફીણ... ... ... ... 2
એ બધાંને સાથે ઇદી બારીક આટા જેવાં કરવાં ને સીસીમાં ભરી રાખવાં. તેમાંથી જેને દરદ થયું હોય તેને એક વાલ આપવું. જે ત્રણ કલાકમાં પેટ બંધ નહીં થાય તો બીજી વખત આપવું; જે બીજી વખત આ
ઇલ
For Private and Personal Use Only