________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૨૭
ઉપલાં વસાણાને આરીક આટા જેવાં કરી તેના ખે ભાગ કરવા. તેમાંનો ભાગ ૧ સાકર સાથે મેળવી ફાકવા, ને તે ઉપર પાંચ તાલા દુધ પીવું. જો એથી ખરાખર શેર નહીં પડે તેા ત્રણ કલાક પછી બીજો ભાગ ખાવા, એથી અગન બંધ થશે ને યીસામ મરામર છુટશે
ઈલાજ ૨૦ મા.
કાળાં મરીના દાણા ૧૦ને પાણી શેર ગામા ખુમ વાટવા, ને તે પાણીને ૨૦૦ વખત કપડામાં ગાળવું, અને પીધામાં લેવું, તેથી પીસામ છુટશે.
ઇલાજ ર૧ મે.
તાલે.
ખાશ થાયડી શ હીમજી હર્ડે સુનામખી....
ગા
ગા
....
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાલા.
ગાળ.
6400 6100 1600 0000
600. ....
કેસુડીનાં ફુલ મગ (જે માણસના ખાવામાં આવે છે તે.) ૨
ઉપલી જણÀાને માટીનાં વાસણમાં શેર ૨ પા ણીમાં નાખી ઉકાળીને ષાણી શેર ા રહે ત્યારે હેઠે ઉતારી બધાંને ચાળી એકરસ કરવું, ને પછી કપડાંથી ગાળી તે કહાવેા પાવા ને કુચ્યા રદ કરવા.
For Private and Personal Use Only
જો બે ચાર કલાકની અંદર પીસામ નહીજ થાય તા શ્રીજી વખત ઉપર મુજમ નવેસર કહાવા બનાવી પાવેા, અથી પીસામ છુટશે. વારેવારે એ કાવા પાવે નહીં, કારણ કે થંડા છે.