________________
Shri Mahavir Jain Aradhana Kendra
હળદર મઢ કાકડીનાં બીજ
૨૬૫
ઇલાજ ૧૧ મા.
કોડી (જે સમુદ્રમાં થાય છે ને અચાં તે) ને પાણીમાં ઘસી તે પાણી પાવાથી પીસાખ ઇલાજ ૧૨ મે.
www.kobatirth.org
:..
...
તાલે.
Oll
ol
oll
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરી કાળાં સુરોખાર... કેસુડીનાં ફુલ
...
રમે છે છુટશે,
તાલે.
સુનાગેરૂ
ગા
...
એ સર્વેને ખાખરાં કરી પાણી શેરવા માં ઉકાળી પાણી શેર ૦ા રહે ત્યારે ઉતારી ગાળી કાણાડી પાવાથી પીસમ છુટશે.
For Private and Personal Use Only
ll ..
ગા
શા
ઈલાજ ૧૩ મા.
સુરોખાર તથા ઉદરની લીડી એ બેઊને સપ્તે ભાગે લઇ ખાંડી કપડછંદ કરીને દુટીમાં તે ભુકી ભરવી; તથા એજ ભુકીને પાણી સાથે મેળવી પીડુ ઉપર ચાયન ડી તે ઉપર મુળાનાં પાંદડાં આંધવાથી પીસાખ છુટશે, ઇલાજ ૧૪ મે.
પીસામ શકરાંની અંધ થઇ હાય તેના ઇલાજ. ગાખરૂને દળીને ગાયનાં દુધમાં નાખી ખીર રાંધી સેહેતી સેહેતી પીડુએ ચેાપડવાથી પીસામ છુટશે.
ઈલાજ ૧૫ મા.
લીલ ને તળાવમાં તથા નદીમાં થાય છે તેને લઇ કપડાંમાં મુકી પેડુ ઉપર આંધવાથી પીસાય છુટશે.