________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૭
ઈલાજ પમ. દરાખ ઠળીઆ કહાડેલી. હરડે. સાકર.
એ સર્વેને સરખે વજને લઈ તેને ખુબ છુંદી તેની સેયારી જેવડી ગળી વાળવી, અને દરરોજ સવારે ગળી ૧ ખાઈ ઉપર ઠંડુ પાણી પીવું. ખોરાકમાં દાળ, ભાત, ઘી સાથે ખાવું.
ઈલાજ ૬ ઠ્ઠો. તાલા.
તાલા, કોકમ શેર છે ... ૧૦ એલચી દાણું... ૨ સાકર . . ૫
એ સર્વેને છુંદી તેની ચટણી કરીને તેલા ૨ સુધી દરરોજ ખાવી; એથી પિત્તનું જોર તુટી જશે.
પિત્ત લોહીવાળું.
તીખું, ઉનું, ખારૂં, ખાટું, એવા પદાર્થો ખાવાથી તથા તડકો યા અગ્નિને તાપ ખમવાથી તથા મહેનત ઘણું કીધાથી છાતી ઉપર પિત ઉછાળા મારીને લેહીને ખરાબ કરી નાંખે છે, પછી તે લેહ ઝાડાને રસ્તે પડે છે, તેને લેહીવાળું પિત કરીને કહે છે. એ પિત ઉછાળે માર્યાથી બીજાં જુદી જુદી જાતનાં દર શરીરમાં પેદા થાય છે, જેવાં કે ઉલચી, તરસ, અનાજને અપચ્ચે, શ્વાસ, ખાંસી, નબળાઈ, ખાધા પછી છાતી ઉપર દાહ બળવી, માથું તથી આવે વગેરે તે સર્વેના ઇલાજ.
For Private and Personal Use Only