________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
GIટી
૨૫૬ નીકળી જશે. જે એથી પેટ બરાબર નહીં આવે તો ફરીથી નસેતરને ભુકો તલે ઠંડા પાણી સાથે મેળવી પાઈ દે, જેથી પેટમાંની બધી ગરમી નિકળી જશે. ખોરાકમાં દાળ તુવરની, ભાત, ઘી એ ખાવું. તે તુવરની દાળ સાથે ચેખાની રોટલી ખાવી. એથી પિત નરમ પડશે.
ઈલાજ ૩ જે. તલા.
તેલ કરીઆનું ... .. ૧ લીંબડાની છાલ.. ૧ હાં ... ••• ••• ૧ બેડાં... .. . ૧ આમળા ... ... ૧ ઘડળ ... ... ૧ અરડુસે ..... ૨ ગરમાળાને ગર... ૨ પિતપાપડે ... ... ૧ ભાંગ ... ... ૧
એ સર્વે વસાણાંને ખરાં કરીને તેમાં પાણી શેર ર નાખીને ઉકાળવાં ને પાણુ શેર કા રહે ત્યારે ઉતારી ગાળી કહાડી તેમાં ચેખું મધ (તાલા ૬) વાઈનગલાસ ભરીને નાખવું, અને તેને મેળવી ત્રણ ભાગ કરી દહાડામાં ત્રણ વખત, એક એક ગલાસ ભરીને પીવું. ખાધાની પહજી રાખવી.
ઈલાજ ૪ થે. ચીત્રક મુળ ... તેલ ૧ ધમાસે.. .. તલા ૨ એરંડ મુળ... તેલ ૧ જવ ... ... મુઠી એક
એ સર્વે વસાણાંને ખરાં કરીને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવ, ને પાણી શેર કા રહે એટલે ઉતારી ગાળી કાઢી તેના ત્રણ ભાગ કરી કહાડામાં ત્રણ વખત પીવું. ખાધાની પરેજી રાખવી.
For Private and Personal Use Only