________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪ થોડું મધ તથા પાણી મેળવીને દરરોજ સવારે તથા સાજે પીધું અને થોડા દહાડા ચાલુ રાખવું. ખાવાની પહેજી રાખવી; પણ ચેળાની ભાજી એ પિતવાળા માણસને બેઉ વખત બીજા રાક સાથે ખાવા આપવી.
ઈલાજ ૩ જે. તોલા.
તાલા, રાઈ - . . ૨ હળદર ... કણકોલીજન ... ૨ કુંવાડીઆનાં બી ૨.
એ સર્વે વસાણને કુટી કપડછંદ કરીને એ શુરણને સરસીઆ તેલમાં ખુબ ખલ કરવું, ને બરાબર ખેલાઈ રહ્યા પછી મલમના જેવું નરમ થાય એટલે તેને દહાડામાં બે વખત પિતના જોરથી આંગ ઉપર ચાંદા થયાં હોય તે ઉપર ચોપડવાથી પિત્ત નરમ પડશે.
ઈલાજ ૪ થે. કાળાં મરીને ભુકો ઘીમાં નાખી તેને મલમ બનાવી, અંગે ચેપડવાથી ચાંદાં નરમ પડશે.
ઈલાજ ૫ મે. નગેડનાં પાંદડાંને રસ તેલા ૨ માં તેટલું જ જરા ગરમ કરેલું ગાયનું ઘી નાખીને, સવારે પીવાથી પિત્ત સારું થશે.
For Private and Personal Use Only