________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૨
ઈલાજ ૪ . આમળા સુકાને કુટી કપડછંદ કરી તે સુકી એક સીસીમાં ભરી મુકવી. પછી તેમાંથી તેલ ૧ લઇ તેમાં સાકરને ભુકો તોલે ૧ તથા ગાયનું ઘી તાવેલું તેલા ૨ મેળવીને તેના બે ભાગ કરવા, અને સવાર સાંજ ખાવા. એ દવા દીન ૧૪ સુધી આપવાથી શયદા થશે.
ઈલાજ ૫ મે. ગાયનું દુધ.. ... ... ... ... શેર હા તોલા ૧૦ સાકર... ••• .. ••• ••• . તાલા ૫ ઘી નાવેલું ... ... ... ... ... તોલા ૨
એ ત્રણેને બરાબર મેળવીને દરરોજ સવારે પીવું, અને થોડા દહાડા ચાલુ રાખવું, તેથી પિત્તનું જોર નરમ પડશે. ખેરાકમાં સેક્રટાની સીંગમાં પકાવેલું ગેસ તથા ઘઉં યા ચેખાની રોટલી ખાવી.
- ઇલાજ ૬ ડ્રો. પાકેલાં દાડમના દાણામાંથી રસ કાઢી તેને કપડાંથી ગાળી એક બાટલીમાં ભરી મુકો. તેમાંથી એક ગલાસ એટલે લઈ તેમાં સાકર તોલે ૧ મેળવી પીવો. અરે પણ એજ મુજબ ગલાસ ૧ પીવે. એ દવા ૪ દિવસ સુધી ચાલુ રાખવી, ખાધાની પરેજી રાખવી.
ઈલાજ ૭ મે. ઘી તોલા ૨ ગરમ કરીને તેની સાથે આમળાના મુરબાનાં ફળ (૨) બે સવારે ખાવાં અને બપોર તથા સાંજ પણ (૨) બે ફળ ખાવાં. એમ દીન ૧૫ સુધી ચાલ રાખવાથી પિત્તને રોગ નરમ પડશે.
For Private and Personal Use Only