________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪ તે છેદમાં જુનાં ઘીને અથવા રૂજને મલમને કાકડ ખરડીને જ ન ન મુક, નથી માંસ ભરાશે.
એ ઉપાય જે કરવામાં નહીં આવે તે એ દરદ પોતાની મેળે પાકીને નીચે છાતીમાં ઉતરે છે, અગર નહીં તે કાનમાંથી વહેવા લાગે છે. એટલા માટે અને પાકવીને બહેર મહું હાડકું સારું છે, નહીં તે માણસ બેજાર થાય છે.
ઇલાજ ૭૪ મો. તાલે.
તેલે. કડવું કરીઆનું ... 2 પિતપાપડો... ... હા ગળ .. ... 0ા રાસ્ના ... .. on પીપર-મેદી ...
ભેયરીંગણું દેવદાર ... ... હા સુઠ . • • વા હરડેદલ ... ... વા ધમાસો ... ... મા ભરમી... ... ... 2
એ સઘળાં વસાણાંને છુંદીને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવા ને જ્યારે પાણી શેર મા રહે ત્યારે ઉતારી ગાળી કહાડીને દહાડામાં ત્રણ વખત તલા ૪ (ચાર) જેટલું પાવું. ખાધાની પરહેજી રાખવી.
ઈલાજ ૭૫ મે. તાપ હાડગી જેનાથી ઘણા દીવસ શરીર રીબે છે જેને ઝીણો તાવ કરી કહે છે, તથા જે તાવ, પહેલાં મોટે તાવ આવ્યે હેય ને તેની દવા કર્યાથી દદી ત્રણ ભાગ સાજો થાય અને પછી દવા કરે નહી ને એમનું એમ ચલાવ્યા કરતાં અંગમાં પ્રવેશ થઈ જાય છે તેનું લક્ષણ
For Private and Personal Use Only