________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩ ઈલાજ કર મો. તાલે.
તાલે. આંકડાનું મુળ... ધમાસે ... ... વા દેવદાર છે ... કા કરીઆતુ. એ વા રાના ...
નગોડનાં પાન ... વજ ... ... ... સરગવાની છાલ ૦૧ પીયર ... ... વા થીયરી મુળ • વા ચક
... સુંઠ ... ... અતીવીસની કળી વા ભાગો .. ... વા
એ સઘળાં વસાણને છુંદીને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવાં, ને પાણી શેર કરી રહે ત્યારે ઉતારીને ગાળી કહાડી દહાડામાં બેથી ત્રણ વખત પાવું. એથી તાવ નરમ પડશે.
ખોરાક-ચાહ, પેટલી, પાંઉ, સકેટ, સાબુ ચાવલની કાંજી દુધ વગરની આપવી.
ઈલાજ ૭૩ મે. તાપ સનેપાતનીમાંથી કાનની નીચે સેજ આવી ગમડાં
જેવું થાય છે જેને કારણુમુળ કહે છે તેના ઇલાજ.
પહેલાં જે જગા ઉપર જે થયે હોય ત્યાં જ સુકાવી લેહી કઢાવવું અને તે પછી તે ઉપર લેપ ચેપડ. રાસ્નાં. સુંઠ, બીજેરાનું મુળ. દારૂ હળદર,
એ વસાણાને છુંદીને તેને લેપ પાણી સાથે કર, અથવા પાકવવું હોય તે ઉપર ધ્યાન પોંચે એવી પિટીસ બાંધવી. પાકીને કુટયા પછી અંદર એ છેદ પડે
For Private and Personal Use Only