________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૨૩
એ સઘળાં વસાણાં ખાંડણીમાં નાખી જીંદી આરીક ભુકી કરવી, ને તેમાંથી ચપટી લઇ દાંતે ચેાળવી, એથી દાંત અથવા દાઢ દુખતી નરમ પડશે. મેહાડું વાસ મારતું હશે તે મટી જશે, ને દાંતના પારા મજબુત થશે.
ઇલાજ જ થા.
હીરાળ તાલા ૧ લઇ તેને વાટયેા. ટકી તાલા મા લઇ વાટવી. સરકો ચમચા ૨.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હીરાબોળ તથા ટકી વાટેલી લઇ તેને સરકામાં ભીજવવી, ને તેને કાચની સીસીમાં ભરી મજબુત બુચ મારી બે દહાડા તડકે રાખવી, પછી રૂ ખાળી ને દાંત અથવા દાઢ દુખતા હોય ત્યાં મુકવું. જો દાંત સડેલે હશે તા ઢીલા થઇ નીકળી જશે, જો સડેલા નહીં હશે તા, પારામાં લેહી આવી મજબુત થશે.
ઇલાજ ૫ મે.
તાલા.
ભા
ખસખસના પૈસ માળુળ અથવા માયાં વગર વેહેતાં... પસતાંનાં પાસ..
...
અનીસું કી..
પડવાસ
For Private and Personal Use Only
...
...
તાલા.
૧
શ
....
ઉપલાં અધાં વસાણાંને ખાખરાં કરી તેના બે ભાગ કરવા. પછી તેમાંના એક ભાગને પ્યાલામાં નાખી તેમાં ખખળતું પાણી પાણું કષ ભરવું ને તેના કોગળા કરવા; અથી દાંત અથવા દાઢ દુખતી નરમ પડશે.
...
...
*ગા
ગ
...