________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૨૧
ઇલાજ ૮ મા.
નવસાગર તથા ટકી સરખે ભાગે લીથુનાં રસમા ઘસી ચાપડવાથી દાદર નરસ પડશે,
ઇલાજ ૯ મા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પારા તાલા ગા
એ બેઉને ખલમાં નાખી એક દિવસ ખલ કરવી. પછી તેમાં મેગરેલ તેલ નાખતા જવું, ને ખલ કરતા જવું. ઍમ ઍક દીવસ કીધા પછી તેને કાચના અથવા કલઇ કરેલા વાસણમાં ભરી રાખવું ને દહરાજવાળી જગાએ અવારનવાર ચાપડવું; એથી દરાજ નરમ
પડશે.
ટંકણખાર કપીલ...
અમલસાડા ગંધક તાલા શ
ઇલાજ ૧૦ મા.
અદામ મીઠીની બીજને દારૂમાં અથવા પાણીમા ઘસીને અવારનવાર ચાપડવાથી દાદર સારી થશે. ઈલાજ ૧૧ મેા.
દરાજ તથા ખરજ તથા ખરષનું તથા પીત્ત થયું હોય તેના ઇલાજ.
તાલા.
ગા
શા
એ સર્વેને વાટી એમાં કડી તેલ મેળવી મલમ અનાવવા, ને તે એ દરદ ઉપર હંમેશાં ચેપડવા.
તાલા.
Oll
મારશ્ ગંધક અમલસાડા. શા
For Private and Personal Use Only
...