________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈલાજ ૯ મે. અખેરીઆની જડ મેઢામાં પારાની જગ્યાએ રાખવી ને થુંક આવે તે થુંકયા કરવી. એમ કલાક છે કલાક રાખી પછી કાઢી નાખવી, ને બીજી વખત બીજી લઈ રાખવી, એથી પા ચહલે ઉતરી દાઢ દુઃખતી નરમ પડશે.
ઈલાજ ૧૦ મે. દાંત હાલે તથા દુખે તથા દાહમાં કીડા
પડવાથી દુખે તેને ઇલાજ. વાયવહંગ ... . . તે ત્રા મરડાસાંગ... .... ... તો છા
કાથો પાનામાં ખાવાને તોલે છે એને વાટી આટો કરી તેમાંથી એક ચમટી લઈ જ્યાં દુખતું હોય ત્યાં રાતના સુતી વખતે દરરોજ દાન આવું એટલે દુખારે નરમ પડશે.
For Private and Personal Use Only