________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૬ પડી જવાથી વાળું હોય તેના ઇલાજ.
પડી જવાથી ઘણું વાળું હોય ને ત્યાં સુજી આવી અકરસાત ઘણે થતું હોય અથવા હાડકું ભાણું
હેય તેના ઈલાજ.
ઈલાજ ૧ લે. નાલીએર પાકટને ખમણીએ ખમણી તે ખમણમાં જરા મીઠું તેલ તથા શુકી હળદરની ભુકી નાખી ચુલા ઉપર ગરમ કરવું. પછી તેને કપડાંમાં લઈ વાગેલી જગાએ ગરમ ગરમ શેક કર. ખમણ ઠંડુ થયા પછી પાછું ગરમ કરી સેકવું. એમ ઘણે વખત સેક્યા પછી તૈ ખમણ ગરમ કરી ત્યાં બાંધવું. જે હાડકું ભાગ્યું હોય તે તેને ચેળાવી ઠેકાણે લાવ્યા પછી તે ઉપર એ ખમણ ગરમ ગરમ આંધવાથી શોજે નરમ પડી સારું થશે.
ઈલાજ ૨ જે. મેવાડાંને છુંદી તેમાં જરા મીઠું તેલ નાખી ગરમ કરવું ને તેને એક કટકામાં લઈ વાગેલા ભાગ ઉપર ગરમ ગરમ મુકી પાટો બાંધવો. ઠંડુ પડેથી પાછું છોડી ગરમ કરી આંધવું. એમ અવારનવાર કરવાથી, જેલું નરમ પડશે.
For Private and Personal Use Only