________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૯
પાઠીના ઇલાજ. પાઠાંનું દરદ શરીરના કોઈ પણ ભાગમાં થાય છે, પણ વિશેષ કરીને ચીની નીચે બરડાના ભાગ ઉપર એદરદ થાય છે. તે ઘણું ધાસ્તી ભરેલું હોય છે. એ દરદ વેહેલું પાકતું નથી, ને ઘણું જ હેરાન કરે છે. કદાચ પાકી કુટી જાય તે રૂઝ આવતાં ઘણે વખત લાગે છે;–તેને
નરમ પાડવાના ઇલાજ.
ઈલાજ ૧ લે. આવળની કુમળી પાલી એટલે કુમળાં પાંદડાં. બોરડીનાં પાંદડાં.
એ અને જાતનાં પાંદડાંને વાટવાં, ને તેની લેવડી કરી જ્યાં પાઠાંનું ઘડ થયું હોય ત્યાં લગાડવી. એથી પાઠું પાકી કુટી જશે.
ઈલાજ ૨ જે. કડવાં દેધીના બી તથા છાલ સાથે છુંદી તેને માવો અનાવો. તેમાં સીંધવ ખાર તોલે ૧ નાખી મેળવો અને પાઠાંનાં તરતમાં થયેલાં દરદ ઉપર તે મા લગાડી પાટો બાંધવો. એથી યા બેસી જશે, પણ જે ઘણા દિવસનું થયેલું હશે ને પાકવાયર આવેલું હશે તે એથી કુટી રસી નીકળી જશે. રસી નીકળી ગયા પછી એ લગાડવું નહીં; પણ રૂઝ લાવવા હરકોઈ જાતને રૂઝને મલમ લગાડવો.
૩૨
For Private and Personal Use Only