________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧
ઈલાજ ૬૮ મે. તાપ વા તથા પિતની આવતી હોય તેને ઈલાજ. તાલે.
તાલે. તજ સેલાની... ... હા એલચી દાણ... on પીયર ... ... ... ૧ સાકર ... ••• તપખીર જેને તબાસીર કહે છે તે ... ... ... ૨
એ સર્વને છુંદી આટે કરી તેમાંથી તેલે ટ લઇ તેમાં સાકર ભેલી સવારેશ્માં ફાકવી, ને નરમ પડતાં સુધી રએ મુજબ દવા ખાવી.
ઈલાજ ૬૯ મો. તાપ હરકોઈ જાતની આવતી હોય તેને ઇલાજ. તેલે
તેલે પીતપાપડો... ... ના સુંઠ . . . ૧
એ બેઉ વસાણાંને છુંદી ખરાં કરી પાણી તિલા ર૦)માં નાખી ઉકાળવા ને પાણી એથે ભાગે રહે એટલે હેઠે ઉતારી ગાળી કહાડી તે કાવો સવારમાં પી. એમ દરરોજ નવા વસાણાં લઈને ઉકાળો કરવો ને તાપ નરમ પડતાં સુધી પીવે ચાલુ રાખવો.
ઈલાજ ૭૦ મો. તાપ સનેપાતનીનાં લક્ષણ-છલ ઉપર કાળે થશે આવે, આંખે તણુય, નજરે જોયાથી બીહીક લાગે, આંખ રાતાશ પકડે, આંખમાંથી પાણી ટપકે, પાણીની એસારી ઘણી લાગે, આગ દુખે, દર્દી ઘેલાની માફક નાચવા લાગે. ઘડીમાં ગાયન અને ઘડીમાં બક
For Private and Personal Use Only