________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૩
ઈલાજ ૩ જે. પાન (ખાવાના)ચેવલી નંગ ર૧ આદુજુનું તોલા ૨ લગ નંગ
પાન તથા આદુ છુંદીને તેને રસ કહાડ, અને તેમાં લવિંગને બારીક દી મેદાજેવી સુકી કરીને એકઠા કીધેલા રસમાં નાખીને મેળવી નાખવાં. પછી એ સઘળી મેળવાણીમાં એક મોટો ચમ ભરી સેજ મધ ભેળવું ને બધું એકરસ કરવું. પછી તેમાંથી ૧ ચમચી ભરીને દહાડામાં બે વખત ચટાડવું. એથી બલગમ છુટો પડશે ને ઠાસે નરમ પડશે.
- ઈલાજ ૪ છે. મીંઢળ અને વડાગરૂ નામક એ બંને જણને સરખે વજને લઈને બારીકે મેદા જેવી સુકી કરીને પછી તેમાં ગાયનું મુત્ર નાખીને ઝીણું બેરન કદ જેવડી ગોળીઓ બનાવવી, ને દહાડામાં બે વખત ચાર ચાર ગળી પાણી સાથે ગળવી. એથી બલગમ છુટો થશે ને હાંસે નરમ પડશે.
ઈલાજ ૫ મો. તલા.
તલા. જેઠીમધને શી .. ૧ થીયર ઝીણી ... ૧ હીરાબળ ... ... ૧ કડવી બદામની બીજ ૧
એ સઘળાંને છુંદી આરીક મેદાજવી ભુકી કરી જેઠીમધનાં શીરામાં મેળવી નાખવી. પછી આવળના ગુંદરની થોડી સુકી લઈ તેમાં મેળવી ઝીણાં બોરનાં કદ જેવડી
For Private and Personal Use Only