________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૯
ઈલાજ ૧૪ મો. સાજે ભેળસેળ વગરને રસાલ વા વાલ લઈ તેને મેદાન કર. પછી એક આંગળી ઉપર રહે તેટલા સેજા ભુકામાં થોડું મધ મેળવીને દર્દીને ચટાડવું. એ પ્રમાણે દહાડામાં બે વખત ચટાડયાથી ઠાંસાને બેસાડી દેશે.
ઈલાજ ૧૫ મ. બેહેડાંનું દળ, સુંઠ, ચીનાઇ સાકર પતરીની, ગામઠી સે કાથો, ચીની કલા, દાડમની છાલ.
એ દરેક જણસ છો તોલાને વજને લઈ તેને સાસ કરી બારીક મેદા નથી કરી કપડાએ ચાળી કાચના બુચની સીસીમાં ભરી રાખવી. ખપ પડે ત્યારે એ સુકીમાંથી વા થી તોલા સુધીના વજને લઈને મધ સાથે તેને મેળવી દહાડામાં ત્રણથી ચાર વખત ખવાડવી. જે એમ ખાવા નહીં ભાવે તો ગોળી વાળીને તે ગળવી. એથી ઠાંસાને શયદા થશે.
ઈલાજ ૧૬ મે. જેઠી મધ તેિલા ૩ અકિલક તલા ૩
પીપરીમૂળના ગાંઠ નંગ ૫ એ સઘળાને બારીક મેદા રવાં કરી ચાળી લેવાં અને સેજ મધમાં અથવા શાકરના શીરામાં મેળવી ચણા જેવડી ગોળીઓ બનાવવી અને સુંઠને મેદા જો કે કરીને તેમાં ભેળીને રાખવી. ખપ પડે ત્યારે એકથી ત્રણ ગાળી દહાડામાં ત્રણ વખત ખવાડવી.
For Private and Personal Use Only