________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
અકારે કરે, ઘડીકમાં તાપ મુદલ હેય નહીં અને ઘડીકમા વધારે ચઢે, અંગ ઠંડુ થાય, ગળાંને કંઠ સુકાય ને ખુંચે ને માથું દુખે, કાનમાંથી અવાજ નીકળે, ઠાસે વારે ઘડીએ આવે, ખાવાની ઈચ્છા થાય નહીં, ઊંઘ નહીં આવે, પીસાબ ઘણીવારે જરા જરા થાય, તથા પેટ ચઢી આવે તેના ઇલાજ.
તલા. તોલા. તલા. પીપરીમુળ.. દેવદાર ... ઈદરજવ... o વાવડીંગ ... વા ખડા ભૂમી કા ભાંગરે ... ત્રીકટું ... ચીત્રક ... વો કાયફલ ... 2
એ સર્વે વસાણાંને કુટીને પાણી શેર ૧ માં ઉકાળવાં ને પાણી શેર રહે ત્યારે ઉતારી તેમાં ગુગલ વાલ ૪ નાખીને દહાડામાં ર-૩ વખત પાવું.
ઈલાજ ૭૧ મે. સુવાવડી ઓરતને તાપ આવે ત્યારે નીચલે ઇલાજ કરવો.
તાલે. રાહ્નો ... ... ... 0ા હરડેરળ ..... ..... on ભોંયરીંગણી ... વા બેઠી રીંગણીનું મુળ તો નગોડ... ... ... પહાડમુળ ... શા વજ ... . ૦૫
એ સઘળાં વસાણાં કુટી પાણી શેર ૧ નાખીને ઉકાળવાં, ને જ્યારે પાણી શેર કરી રહે ત્યારે ઉતારી ગાળી કાઢી તેમાં ગુગલ વાલ ૩ નાખીને દહાડામાં ૩ વખત પાવું; તેથી સનેપાતનો તાવ, પરસેવે, સરદી, બકમકારો, સુલ, હાંક, કફ તથા સુવાગને નાશ થશે.
તોલે.
For Private and Personal Use Only