________________
Shri Mahavir Jain Aradhana Kendra
ક્રુડુની લાકડી કરીઓનું
દેવદાર
૧૬૬
તેને પિત્ત વિકારના તાપ કહે છે; અને એથી માણસનું શરીર જરા જરા પીલાસ ઉપર દેખાય છે; આખા અંગમાં અગન મળે છે, પાણીની તરસ ઘણી લાગે છે; આંખે મીચાઈ જાય છે; ને આંખાના રંગ જરા જરા પીળે થાય છે; જીભ કડવી થાય છે; ને પીસામ જરા પીળા રંગની થાય છે. આવા લક્ષણવાળા તાપને (પત્તના તાય કહે છે. તેમજ અને કમળાનો તાપ કરીને પણ કહે છે, તેના ઈલાજ.
તાલા.
તાલા.
...
www.kobatirth.org
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાલ
સુનામખી... હાં...
૧
આ સર્વે વસાણાને છુંદીને તેમાં ના શેર પાણી ના. ખીને ઉકાળવાં ને જ્યારે પાણી શેર । રહે ત્યારે ઉતારી તેમાંથી સવારે આંઉસ ૧ (તાલા રા) તથા સાંજે આંસ ૧ થાવું, એ પ્રમાણે દહાડામાં બે વખત પીધાથી ઝાડા સા આવશે. આ દવા દીન ૧૫ સુધી પાવી ચાલુ રાખવી
ઇલાજ ૩૪ મા.
પુષ્કરમુળ સુંઠ. ગેાખરૂ. યોરીમુળ રાસ્નાં, સીંધવ. કડું. કુ. પીતષાપડા, માથ. અરડુસાગાળ
દરાખ કાળી.
એ સર્વે વસાણાંને સમ ભાગ તાલા. ૦૫ (પા) ભાર લેઈને છુંદીને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવાં, ને પાણી શેર ભા રહે ત્યારે ઉતારીને દહામાં ૩ વખત પ્રાથું. એ પ્રમાણે દીન ૧૪ સુધી આપવાથી શયદો થશે.
For Private and Personal Use Only
...