________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તળા.
૧૭૬ એ સર્વે વસાણાંને ખરાં કરી પાણી તલા ૨૦ માં ઉકાળવાં ને ચોથો ભાગ પાણી રહે ત્યારે ઊતારી ગાળી કહાડી એ કાવાના બે ભાગ કરી સવાર સાંજ પી. બીજે દહાડે નવાં વસાણું લઈ બનાવી પીવે, ને આરામ થતાં સુધી કા ચાલુ રાખવી. તાપે ગરમી વાયુની આવવાથી છાતી બંધ થાય છે, શુળ મારે છે. પિત્ત થાય છે, અગમાં કળતર થાય છે, તથા માથું દુખે છે
તેના ઈલાજ.. ઈલાજ ૫૭ મો.
- તળા. લવંગ . . ૨ દશમુળ
૭ સુહ
૪ વાપરીફળ .. ૪ મેરીકાળાં.... ... ૪ કુલીન - - ૪
એ સર્વે વસાણાંને છુંદીને એકવાત કરવાં; પછી તેના ૩ ભાગ કરવા અને તેમાં ભાગ ૧ પાણી શેર ૧ માં નાખીને ઉકાળવા ને જ્યારે પણ શેર કા રહે ત્યારે ઉતારીને ગાળી કાઢી સવારે તથા સાંજ, એ પ્રમાણે દહાડામાં બે વખત (ગલાસ ગલાસ) તાલા ૫(પાંચ) પાવે.
ખોરાકદાળ, ભાત, ચેખાની રોટલી ને મેથીની ભાજી ખાવી, ખાટુ, ખારૂં, તેલ, મરચું ખાવું નહીં.
ઈલાજ ૫૮ મે. લીંબડાનાં ફળ.... ... ... ... ... નંગ ૧૦ છે એને છુંદીને તેમાં થોડી સાકર તથા પાણી ના ખીને પાવાં.
For Private and Personal Use Only