________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮ ઈલાજ ૬૧ મે.
લે. હરડે ... ... ... ૧ કડવા લીમડાની છાલ ૧ પોલ ... ... ... ૧ જેઠીમધની લાકડી ૧
એ સર્વે વસાણને ખરાં કરી તેમાં પાણી શેર૧ નાખીને ઉકાળવાં અને પાણી શેર ૦ રહે ત્યારે ઉતારી ગાળી કાઢી બચ્ચાને અકેક ચમચી સવાર, બપોર અને સાંજે પાવે. છેક નાના બચ્ચાને નાની ચમચી ૧ સવારમાં સાકર નાખી પાવે. એમ દીન ૧૦ સુધી ચાલુ રાખવું.
ઈલાજ ૬ર મો. તાપ ગરમીની આવતી હોય તેને ઇલાજ. તાલે.
તોલે. ગેલાબનાં કુલ સુકાં ટા હીમજી હરડે ... 2 શોક ... ... ... 0ા સુનામખી.. ...
એ સર્વે વસાણાને કુટી પાણી શેર ૦૧ માં ઉકાનવાં ને પાણી શેર 0ા રહે ત્યારે ઉતારી ગાળી કડી દીવસમાં બે વખત પાવું. એથી પેટ આવી ગરમી ઓછી થઇ તાપ નરમ પડશે.
ઈલાજ ૬૩ મો. તલે.
તોલ. લે. એલચી... 2 જીરું ખંભાતી વરાળ ... ૧ ધાણું ... ૧ કાકડીનાં બીજ ૧ સુનામી ૧
એ સર્વે વસાણાને છુંદી પાણી શેર ૦ માં ભજવવાં, ને તેમાં સાકર તલાં ૨ નાખવી પછી તે પાણી
For Private and Personal Use Only