________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦ ઈલાજ ૪૩ મેં.
શેર,
શેર
૦ ૦ ૦ છે ?
પટોળ ... ... ... હા તપાપડો... ... ૧ કાળી રાખ ...
એરદશ... નવટાંક. એરંડાનું મુળ... ... વા વરીઆળી.. ... વા રતાળી .. . ૦ મેથ... ... ... . હરડા ... ... ... . ખેડાં... ••• .. . આમળા.. .. . વા કડુ .. .. . છા
એ સર્વે વસાણાંને ખરાં કરવાં; ને તેની પડી ૪ કરવી. તેમાંથી પડી ૧ પાણી શેર ૨ નાખીને ઉકાળવી અને પાણી શેર તો રહે ત્યારે ઉતારી ગાળી કહાડી બે ભાગ કરી એક સવારે તથા એક સાંજ પાવી. તા૫ રેજને, એકાંતરીઓ, ત્રીજીએ તથા એથીઓ આવે છે તેના ઇલાજ.
ઈલાજ ૪૪ મે. તેલા.
તેલા. સુખડ. ... ... ૫ જેઠીમધ... ... ૫ રીંગણ ... .પ તિપાપડ ... 5 ખજુર ... ... " ખડી સાકર ... ૫.
એ સઘળાં વસાણને ખરાં કરીને તેના બે ભાગ કરવા. તેમાંના એક ભાગને પાણી રતલ ૧૧ થી ૨ માં નાખી ઉકાળવા ને રતલ ઠા પાણી રહે ત્યારે ઉતારી ગાળી કહાડી તેમાંથી સવારે, બપોરે અને સાંજે પાવે. બીજે ભાગ બીજે દીવસે ઉપર પ્રમાણે કરીને જ વાપરો.
For Private and Personal Use Only