________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૩
ઈલાજ ૪૯ મો. તાપ સાથે હાસે હોય ત્યારે આ ઇલાજ કરો. તાલે
તાલે તે રતાં જળી... ૧ પીપર... ... ૧ સુંઠ ....... ... ૧ વાળે... ... ૧ નાગરમોથ ... ૧ ધાણ. ... ૧
એ સર્વે વસાણાંને સરખે ભાગે લઇને ખરાં છુંદીને તેને પણ શેર ના માં નાખી ઉકાળે કરવો ને પણ શેર કરી રહે ત્યારે ઉતારી ગાળી કહાડી તેમાં મધ તલ ૧ નાખીને દહાડામાં બે વખત પાવે. ખટાસ, તીખું, તેલ, મરચું, ખાવું નહીં.
ઈલાજ ૫૦ મે. તાય સાથે ઠાસે હોય ત્યારે આ ઇલાજ કરવો. તેલે.
લે
તેલ દેવદાર... • જા આમળા ... સુંઠ . ૦૧ હરડેદળ વા અરડુસે વાર
એ સર્વે વસાણને સરખે ભાગે લઈને તેને પાણી શેર શા માં કાવે કરવો જ્યારે પાણી શેર તો રહે એટલે ઉતારીને ગાળી કાઢી તેમાં મધ તેલ ૧ નાખીને દહાડામાં બે વખત પાવે.
બિરાક-ઘઉની તથા ચેખાની રોટલી આપવી, ખટાસ, તેલ, મરચું ખાવા દેવું નર્ટી
ઈલાજ પ૧ મે. તોલે
તો ઈન્દ્રજવ ... ... . અરડુસે છે. વાવડીંગ . . વા વગેડનાં પાન ... 0ા ભાંગશે ... ... ભોંયરીંગણી ... વા અજમોક... ...
•••
વા
For Private and Personal Use Only