________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
...
૧૯૨
ઇલાજ ૪૭ મા.
તાપ સાથે ડાંસા હોય ત્યારે આ ઈલાજ કરવા.
તાલા.
અરડુસા
શા
ત્રીળાં (હરડાં, બેડાં, આમળા) ના કાળી દરાખ ગરમાળાના ગર ... મા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાલા.
કડવું પંડાલ OLL
શા
લીમડાની સળીઆ મા
...
એ સર્વે વસાણાંને સમ ભાગે તાલા ના લઈને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવાં, ને જ્યારે પાણી શેર ના રહે ત્યારે ઉતારીને ગાળી કાણાડી અંદર મધ સાલા ૧ નાખી દહાડામાં બે વખત થાવું.
ખોરાક-દાળ, ભાત, દુધ, તથા છાસ આપવી નહીં; ચોખાની રોટલી મેથીની ભાજી સાથે આપવી.
ઈલાજ ૪૮ મેા.
કાળીદરાખ. કડુપડાલી, નાગરમાથ. ઇંદ્ભવ. હેરડાં. આમળા. ગલાલ.
ખેડાં.
લીંમડાની સળી.
એ સઘળાં વસાણાં એકેક તાલા લઇને ખાખરું કરવાં, પછી તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવાં ને જ્યારે પાણી શેર ના રહે ત્યારે ઉતારી ગાળી કાઢી સવારે તથા સાંને બે વખત પાવું.
For Private and Personal Use Only
ખોરાક-મેથીની ભાજી, ચાખાની રોટલી સાથે આપવી. ઇડું ગેટલી આપવી; ચાહા, મીસકાટ તથા યા આપવું.