________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૯
ઉપલેા ગળા આસરે એક તાલા લેવી અનેતેને જરા છુંદી રાતનાં થંડા સાજાં બેથી ચાર તાલા જેટલાં પાણીમાં ભીજવી રાખવી; પછી તે પાણીને સવારના ૫હારમાં ગાળીને તેમાં સેજ મીઠાસ નાખીને પીવું. તેથી તાય તથા મગજની ગરમી દુર થશે; તથા માથું દુખ વાનું નરમ પડશે, તથા ઉઘ નહીં આવતી હશે ને ભુખ નહીં લાગતી હશે તે લાગશે.
ઇલાજ ૧૬ મે.
...
સખ...
...
...
સુંઠ કડું હરીતકી
૨
૧
એ સઘળાં વસાણાને ખાખરાં કરીને ૧ શેર પાણીમાં ઉકાળવાં, જ્યારે પાણી શેર ના રહે ત્યારે ઉતારીને થંડું પડવા દેવું ને ગાળી કાણાડી તેમાંથી મોટાં માણસને દહાડામાં ૩ વખત ૧ વાઇન ગલાસ (તાલા ૫) પીવા આપવું, તથા નાનાં બચ્ચાંને ચમ્યા ૧ ભરીને દહાડામાં બે વખત આપવું.
ઉપર ચીકાસ ખાવા આપવા નહીં, તેમજ તેલ, મરચું, આમલી, ખટાસથી પણ પહજ રહેવું.
ઇલાજ ૧૭ મેા.
તાલા.
...
સુંઠ જીરૂં આતી.. કરીઓનું
...
...
...
www.kobatirth.org
...
...
તાલા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२ અરડુસા કરીઓનું
ધાણા પીતવાડા કાળીજીરી
For Private and Personal Use Only
તાલા.
...
તાલા.