________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૯ ઈલાજ ૧૦ મા.
કાલનાગ નામનું ઝાડ થાય છે, તેનું મુળીયું લાવીને તેને ઘસીને જ જગા ઉપર કૈંખ હોય તે જગાયર લગાડવું, અને અનુજ પાણી ૧ તાલાને માથું, જેથી ઝેર ઉતરી જશે. ઇલાજ ૧૧ મા
આસરે લઇ તે
ટકી ૦ા તાલા લઇને તેને મારીક એન્ના જેવી કર વી; ને એક ગલાસમાં નાખવી ને તેમાં અરધું ગલાસ ઠંડુ પાણી રેડીને તુરત પાવી, ને બીજી ા તાલા લઇને જ્યાં દૂખ હોય તેની ઉપર તથા આસેપાસે જાડી લગાડવી; એથી ઝેર તરત નરમ પડશે,
ઇલાજ ૧૨ મેા.
ઈંદ્રજીત નામના ઝાડના વેલા થાય છે. તેની ઉપર રૈના કપાસનું અંદ હોય તેવાં ફૂલ થાય છે; તેમાંથી ગર નીકળે છે. (એ ગરના આકાર કેટલાએક ચલીયાં અથવા પક્ષી ઝાડા ઉપર જાળી જાળીનાં જેવા ગુંથેલા લટકતા માળા અનાવે છે, તેને મલતા છે. )
એ ગર અથવા માવેશ આસરે ઇંચ ૧ લાંખા તથા શા ઇચ પોહાલા નીકલે છે; ને અંદરથી પોકળ હોય છે; તેની અંદર જે શ્રી હોય છે તે નાળીયેરીના કાથાનાં ગુંચડાં જેવાં હોય છે, અને રંગે ભુરાં ને વજનમાં હલકાં હોય છે.
એ ગરમાંથી થાડાઍક લઇ એકથી બે ચમચી ૫ાણીમાં તેને ચાળીને ખેંચેાવી તે પાણી પાવું. એ યાણી ઘણુ કડવું લાગે છે, ને પીધા પછો ઘણું વામીટ થાય
For Private and Personal Use Only