________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૫ ઈલાજ ૯ મે. તાલે.
લે. ઉનાબ... ... ... હા પીપળી મુળના ગાંઠ... વા જેઠીમધની લાકડી... Oા મરી સપૅદ .. .. વા કુદને યુકે... ... ૦૪ એલચી.. ... ... વા
ઉપલી જણસોને સાફ કરી સઘળાંને ખાખરી કરવી ને એક કાદવના પાણીમાં નાંખી તેમાં પાણી શેર રેડીને ઉકાળવી ને પાણી શેર છા રહે ત્યારે ઉતારી દહાડામાં ૩ વખત પીવું.
ઈલાજ ૧૦ મે. તેલે
લે. કડું.. . .. .. ૧ કરીઆતું . .... ૧ કલમની કાતરી ... ૧ ધાણું ... .. કા મરી કાળાં ... ... 2
ઉપલાં વસાણાંને ખરાં કરીને એક તપેલીમાં નાખીને તેમાં ૧ શેર પાણી રેડી ઉકાળવાં ને અરધું પાણી બળવું ને અરધુ રહે ત્યારે ચુલાયરથી ઉતારી ઠંડુ પાડી કપડાંએ ગાળી લેવું, ને તેના ત્રણ ભાગ કરવા ને બહાડામાં ત્રણ વખત અકેક ભાગ પી.
ઈલાજ ૧૧ મે. તાપ સાથે ડાંસે હોય ત્યારે આ ઇલાજ કરવો.
તલા. અતીવીસની કળી... ૪ કરીઆતાની પાંદડી ૫
એ બેઉને ખરી કરીને તેમાં સાત શેર પાણી રેડીને ઉકાળવી ને જ્યારે એક શેર જેટલું પાણી રહે
For Private and Personal Use Only