________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ર તડી છાયડામાં સુકવી એક કાચની સીસીમાં ભરી રાખવાં ને જરૂર પડે ત્યારે તેમાંથી વા તાલે પાંદડાં પાણીમાં ભીજવી તેનો રસ કહાડી આદુના રસ સાથે પીવાથી ના નરમ પડશે.
ઈલાજ જ છે. પીટીટના તાપનાં પાંદડાં છાયામાં સુકવેલાં તોલા ૨ gs • • ••• ••• ••• ••• ••• ••• ••• ••• ••• તાતા છે. અળી .. ... ... ... ... ... ... ... તેલ ol ક ..... ... ...
.. ... ... તાલે નૉરંગીની સુકવેલી છાલની ભુકી.......... તોલે છા
ઉપલી સઘળી જણસેને છુંદી બારીક કપડછંદ કરીને વાલની અકેકી ગોળી બનાવવી, ને સવાર સાંજ અબે ગોળી પાણી સાથે ગળવી. બચ્ચાંને તેનાં કદ પ્રમાણે આપવી.
ઈલાજ ૫ મે. નગેડનું જુનું ઝાડ ને મોટું થયેલું હોય તેનું થડ ભેંયમાંથી ખોદી કહાડીને તેની આસપાસનાં મુળીયાં કાપી કહાડવાં, ને પાણીથી ધોઈ સાફ કરવાં, ને હવામાં સુકાઈને અંદરના ભીનાર નીકળી જાય ત્યાંસુધી સુકવવાં, ને આખાં ને આખાં રહેવા દેવાં, પણ ભાંજેવાં નહીં. પછી તે મુળીયાંને કાદવનું પહેળા માતાનું એક વાસણ લઈ તેમાં મુકવાં ને તેની ઉપર બે ચાર છાણાં હાંકી સળગાવવાં. આતસની માફક ધગધગતિ ઈગાર થાય ત્યારે તેની ઉપર બીજું વાસણ ઢાંકી દેવું એટલે આતસ બુજઇને તેને કેલસે થશે ને ઠંડુ થયા પછી તેમાંથી
For Private and Personal Use Only