________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૦
લઈ તેમાં મધ ચમચી ૧) મેળવીને દરાજ સવારમાં
પીવાથી ઘાંટો ખુલ્લો થશે. ઈલાજ ઃ હો.
વાલ
ર
0904 .... **** ....
**** ....
તાલે ના તાલે ૧
સંચળ સધ (ચમચા ૧) પાણી (ચમચા ૧) એ ત્રણે ચીજને મેળવી ગરમ કરી દરરોજ સવારના પીધાથી ઘાંટા ખુલ્લા થશે. ઈલાજ ૭ મા.
....
6.00
**** 1000
3900 .... ....
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખેડાંની છાલને ઢીંકરાં ઉપર સહેજ સૈકી તે છાલ મામાં રાખી તેના રસ ગુસ્યા કરવા તેથી ઘાંટા બુટલા થશે. ઈલાજ ૮ મા.
તાલેા શા
......
...
સવાર
મધ સાજું ચમચેા ૧) પ્રાંન્ડી ઉચા ચમચા ૧)... ... તાલા ૧ પાણી ગરમ ચમચા ૨) . તાલા ૧ એ સઘળાંને મેળવી તેના બે ભાગ કરી સાંજ બે વખત દરદીને યાઇ ઉપર ચાહે, દુધ લેવું તથા જમવું. એમ થોડા દીવસ કરવાથી સારૂં થશે. ઈલાજ હુ મે.
2000
દૂધ તાલા ૨૦ હળદર વાટેલીના આટા વાલ શા સૌંધવ.... વાલ ૧ ઘી ... તાલે ૧
**** 3604
પ્રથમ દુધમાં હળદર નાખી તે દુધ વાસણમાં રેડી ઉકાળવું, ને તે ઉકળ્યા પછી તેની અંદર ઘી નાખવું. તે અંદર મળી ગયા પછી તેમાં સીંધવ નાખવું ને પછી હેઠળ ઉતારી ઠંડું પાડી તે દુધ સવારમાં પીવું તેથી શયદા થશે.
For Private and Personal Use Only