________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯
અને તે ત્રણથી ચાર ફુટ ઉચું થાય છે, તેને વાપરવાની વીગતઃ
જેને અફીણનું ઝેર ચડયું હોય તેને એ ઝાડનાં પાંદડાને રસ કાઢી તેલ એક પાવે. બચ્ચાંને બેનીથી તોલા ભાર પાવું; અથવા તેનાં કદ પ્રમાણે પાવું, પણ ભુલથી જે વધારે પીવાય તો કાંઈ અવગણ થશે નહી ને ઝેર ઉતરી જશે.
ઈલાજ ૪ થે. માખીને છર (અઘાર) ગેળ ખાંડ વેચનારા ગાંધી ઓની દુકાનમાં માખ ઘણી થાય છે. તે ઓછી કરવા સાફ દેરીના કટકા ઉપર ગોળ લગાડી દુકાન ઉપર ટાંગી મુકે છે તે ઉપર માખીઓ બેસી અઘાર કરે છે. ત્યાંથી
એક દોરીને કટકે લાવી તેને એક વાઈન ગલાસ ગરમ પાણીમાં ભીંજવી હાથે ચેળી તે પાણી પાઈ દેવું. એથી અણનું ઝેર ઉતરી જશે,
ઈલાજ ૫ મો. વિંગણાંના પાંદડાંને રસ તેલા ૨ થી ૩ કાઢી પાવો એથી અહીણનું ઝેર ઉતરી જશે. જે પાંદડાં નહીં મળે તો ગણુને રસ વાપરો.
ઈલાજ ૬ ડ્રો. વિંગણું કાચું તેમાંથી બી કાઢી નાખીને ખાવું એથી ઝેર ઉતરી જશે.
For Private and Personal Use Only